Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબીના ઉમિયા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે ગુરુ પૂજન કાર્યક્રમ.

મોરબીના ઉમિયા આશ્રમ-સત્ય નારાયણ ગૌ શાળા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે નિમિતે ગુરુ પૂજન કાર્યક્રમનું આયોજન કરેલ છે
મોરબીના શનાળા રોડ પર બાયપાસ નજીક આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે  શ્રી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે જેમાં સવારે ૯ કલાકે ગુરુ પૂજન કાશે તેમજ સવારે ૧૧ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે ગુરુ પૂજન કાર્યક્રમનો લાભ લેવા સંસ્થાના વ્યવસ્થાપક સજુભા દોલુભા જાડેજાની યાદીમાં જણાવ્યું છે

(10:43 am IST)