Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગારીયાધારમાં રામમંદિર શિલાન્યાસ પ્રસંગે આરતી યોજાઇ

ગારીયાધારઃઅયોધ્યામા કરોડો હિન્દુઓનું આસ્થાનુ પ્રતીક મર્યાદા પુરુષોત્ત્।મ શ્રી રામ ભગવાનના મંદિરનુ શિલાન્યાસ આપણા ભારત દેશના નિર્ણાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા થઈ રહ્યું હોય એ પ્રસંગે આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે ગારીયાધાર શહેર ભાજપ પરિવાર દ્વારા અહીંના સુપ્રસિદ્ઘ વાલમ રામ બાપાની જગ્યા માં મહાઙ્ગ આરતી તેમજ મીઠાઈ વહેંચી મ્હોં મીઠા કરી ઉજવણી કરવામા આવી આ કાર્યક્રમમા ગારીયાધાર /જેસર નાં ધારાસભ્ય કેશુભાઈ નાક્રાણી તેમજ શહેર ભાજપ ના દરેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)