Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગોંડલ પંથકમાં કોરોનાનો હાહાકારઃ વધુ ૧૧ પોઝીટીવ સાથે ૧ નુ મોત

ગોંડલ,તા.૭: ગોંડલ પંથકમાં  ગઇ કાલે રમેશભાઈ મોહનભાઈ દુશરા (ઉ.વ.૬૨ રોયલ પાર્ક-૧, એસઆરપી કેમ્પ સામે, બાબુભાઈ રાજાભાઈ વેકરિયા (ઉ.વ.૫૮ નારાયણનગર, પરેશભાઈ યશવંતરાય ભટ્ટ ઉ.વ.૪૯ સ્ટેશન પ્લોટ, અંજલીબેન સાગરભાઈ ગેલાણી (ઉ.વ.૨૪ ચોકસીનગર, યશવંતભાઈ ચુનીલાલ છાટબાર (ઉ.વ.૬૫ - સ્ટેશન પ્લોટ-૧૦, ગોંડલ, વિમલભાઈ વલ્લભભાઈ રાઘનપુરા (ઉ.વ.૩૫ - સ્ટેશન પ્લોટ - ૫, મંજુબેન મુકેશભાઈ ધાંધલ (ઉ.વ.૪૫ રહે. વાસાવડ, પ્રીતિબા સહદેવસિંહ જાડેજા (ઉ.વ.૪૫ - રહે. રિબ, રસીદભાઈ ઇસ્માલભાઈ સુમરા (ઉ.વ.૫૦ - દેવપરા ખાટપા શેરી, દામજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.૭૧ - પશુ દવાખાના પાસે, મુનવરભાઈ બુખારી (ઉ.વ.૬૩ - રહે.વાસાવડ ના કેસ પોઝીટીવ નોંધાયા હતા જયારે કોરોનાના કારણે જમકુબેન ગોગનભાઈ પારખિયા ઉ.વ.૬૪ - રહે માંડણકુંડલા વાળા નું મોત નીપજયું હતું.

(11:56 am IST)