Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જુનાગઢમાંથી કોરોના જાગૃતિ માટે સૌરાષ્ટ્ર ઝોનના જનજાગૃતિ રથનું પ્રસ્થાન

જુનાગઢ : આજથી કેન્દ્ર સરકાર દ્વારા કોરોના જાગૃતિ માટે સૌરાષ્ટ્ર ઝોનના જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઓનલાઇન પ્રસ્થાન કરાવ્યુ હતું. સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કલેકટર સૌરભ પારઘી કોર્પોરેશનનાં કમિશનર તુષાર સુમેરા, જીલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ કરમટા  સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:21 pm IST)