Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જુનાગઢમાં હલ્લાબોલ કાર્યક્રમ

 જુનાગઢ : ઝુપ્પડપટ્ટી મુદ્દે સત્યાગ્રહના આજે ૬૬ દિવસ થયા હોય વહીવટી તંત્ર નીરસના મુદ્દે મહાનગર પાલિકામાં તમામ સમાજ વર્ગના લોકો એ મીટીંગ રાખી એક સૂરે હલ્લાબોલ  નક્કી કરેલ  જેમાં જૂનાગઢ શહેર પ્રમુખ અમિતભાઈ પટેલ. મનોજભાઈ ભીખા ભાઇ જોષી. માલધારી સમાજના આગેવાન રાજુભાઈ નાથાભાઈ કોડિયાતર, મુસ્લીમ સમાજના અગ્રણી વલ્લિભાઈ નારેજા , પ્રદીપ જેઠવા, વિજય વાળા, અશ્વિન ઝાલા, પ્રવીણ ચુડાસમા, દિનેશ ચુડાસમા, નાથાભાઈ વાઘેલા, અરવિંદ ચુડાસમા, સુનીલ બોરીચા, મૂકેશબોરીચા, દિનેશ વાળા, હેમંત પરમાર, હસમુખ પરમાર, સુરેશ વાઘેલા, રાજુ વાળા, અનિલ ચુડાસમા, ભરત પરમાર, તમામ લોકોના મંતવ્યો ના અંતે ઝૂપડપટ્ટી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમમાં તમામ સમાજ વર્ગના લોકો એ  બેરા મૂંગા વહીવટી શાશન સામે અવાજ બુલંદ કરવા સહભાગી થવા અપીલ ધર્મેશભાઇ પરમારે કરી હતી.

(1:23 pm IST)