Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જામનગરમાં કહેર વર્તાવતો કોરોના : નવા 94 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 105 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 323 દએક્ટિવ કેસ

 

જામનગર : જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે નવા  94 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 105 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 323 દએક્ટિવ કેસ છે અત્યાર સુધીમાં કુલ 46523 સેમ્પલ લેવાયા છે અને કુલ 16 મૃત્યુ થયા છે

   
 
   
(7:17 pm IST)