Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આટકોટની ખોડીયાર ગરબીમાં નવચંડી યજ્ઞ

 આટકોટ :  કૈલાસનગર ખોડીયાર ગરબી મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ખોડીયાર ગરબી મંડળ માં કોમી એકતા જોવા મળે છે અહીં મુસ્‍લિમ સમાજની બાળાઓ પણ રાસ ગરબા રમે છે તેમજ મંડળના સભ્‍યો પણ મુસ્‍લિમ સમાજના હોય છે સૌ સાથે મળીને માતાજી આરાધના કરે છે.  ગરબી મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(11:41 am IST)