Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોનાના વધતા કેસોને લઇને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તાત્કાલિક કમિશનર વિજય ખરાડીએ બેઠક બોલાવી : ટેસ્ટિંગ વધારવા અને કોરોના નવા એસ. ઓ.પી.નું લોકો ચુસ્તપણે પાલન કરે તે માટેની વ્યવસ્થા માટે સૂચના

જામનગર:::કોરોનાના અને વધતા જતા કેસોને લઇને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તાત્કાલિક કમિશનર વિજય ખરાડીએ બેઠક બોલાવી ટેસ્ટિંગ વધારવા અને કોરોના નવા એસ. ઓ.પી.નું લોકો ચુસ્તપણે પાલન કરે તે માટેની વ્યવસ્થા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને કોરોના ના વધતા કહેરને અટકાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:03 pm IST)