Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શ્રી સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટીમાં હર ઘર તિરંગા લહેરાવવાનો સંકલ્‍પ

 પ્રભાસ પાટણ : શ્રી સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી, વેરાવળ ખાતે એનએસએસ વિભાગ દ્વારા આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થઈને ઓફિસ અને ઘરે તિરંગો લહેરાવાનો સંકલ્‍પ  કુલપતિ  ડૉ. લલિતકુમાર પટેલની હાજરીમાં સર્વે અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓએ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ.જે.ડી. મુંગરા દ્વારા કરવામાં આવેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

 

(11:57 am IST)