Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથ મંદિર પર વીજળી પડી : ઘુમ્મટને નુકશાન

જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથ મંદિર પર વીજળી પડી છે, ઘુમ્મટને નુકશાન  થયાના હેવાલ મળે છે  વધુ વિગત મેળવાઈ રહી છે 

(10:49 pm IST)