Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દામનગર : પર્યાવરણ સંરક્ષક સ્મશાન ભઠ્ઠી

 દામનગર : ઇંગોરાળા જાગાણી ગામેઙ્ગ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીઙ્ગ કિલાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાઙ્ગ ગ્રામ પંચાયતો માં સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની સહાય યોજના અન્વયેઙ્ગ અમરેલીના લાઠી તાલુકા ના ઈંગોરાળા ( જાગાણી ) ગામે સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવા માટે ની યોજના અન્વયે ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માં પર્યાવરણ સંરક્ષણ ના ભાગરૂપે ઇંગોરાળા ગામ ના સ્મશાનઘાટ પર સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાનુ આયોજન ઈગોરાળા હાથ ધરવા માં આવ્યું હતું.(તસ્વીર : વિમલ ઠાકર, દામનગર)

(11:35 am IST)