Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગરમાં કિરીટસિંહ રાણાની જન આશીર્વાદ યાત્રા પહેલા પાણી-ગટરના પ્રશ્ને મહિલાઓનો હંગામો

 જામનગર : જામનગરમાં કેન્દ્રીયમંત્રી કિરીટસિંહ રાણાની જન આર્શીવાદ યાત્રા પહેલા મહિલાઓએ હંગામો મચાવી પાણી અને ગટરના પ્રશ્ને વિરોધ કર્યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:14 pm IST)