Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગરમાં કિરીટસિંહ રાણાની જન આશીર્વાદ યાત્રાનું પરિભ્રમણ

જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભાજપની જ ના આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે આ યાત્રામાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા અને ભાજપના નેતાઓ જોડાયા છે. જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર, લાલપુર પંથક ઉપરાંત જામનગર શહેરમાં પણ આજે ગુલાબનગર ખાતેથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, અહેવાલઃ મુકુંદ બદિયાણીઃ જામનગર)

(1:15 pm IST)