Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગર જીલ્લાના જામજોધપુરના વનાણા ગામે વીજળી પડતા મહિલા અને પુરુષના મોત : ભૂપત આંબરડી ગામે વાડીએ વીજળી પડતા બે બળદનો ભોગ લેવાયો

જામજોધપુર ::::જામનગર જીલ્લાના જામજોધપુરના વનાણા ગામે વીજળી પડતા ઇસ્માઇલ કાસમ કાતરીયા ઉ. વર્ષ પપ તેમજ નજમાબેન કાતરીયા ઉ.૨૫પોતાની વાડીએ વીજળી પડતા મૃત પામેલ છે.

    તેમજ ભૂપત આંબરડી ગામે ગોપાલભાઈ રાણાભાઈ કંડોરીયાની વાડીએ વીજળી પડતા બે બળદના મોત થયા છે.

(6:54 pm IST)