Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વિસાવદર વાણંદ સમાજનાં પૂર્વ પ્રમુખ કાળુભાઇ મારડીયાનાં લઘુબંધુ અશોકભાઇનુ નિધન

વિસાવદર : વાણંદ અશોકભાઇ મણીભાઇ મારડીયા (ઉ.વ.58) તે વાણંદ સમાજનાં પૂર્વ પ્રમુખ-માજી સુધરાઇ સભ્ય કાળુભાઇ  મારડીયાનાં ભાઇ,સાગર-જયના પિતા તથા મિલન,રેનિશ,મેહુલનાં કાકાનુ તા.9-5-2021ના રોજ અવસાન થયેલ છે.તેમનુ ટેલીફોનિક બેસણું તા.10-5-2021નાં રોજ સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે.મો.9723357028

(3:55 pm IST)