Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર : નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ : વિસાવદરમાં 7 કેસ,વંથલીમાં 4 કેસ ,કેશોદ, માળીયા,માણાવદર ,મેંદરડા અને માંગરોળમાં એક એક કેસ

 

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 આજે નોંધાયેલ 36 પોઝિટિવ કેસમાં ,જૂનાગઢ સિટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ : વિસાવદરમાં 7 કેસ,વંથલીમાં 4 કેસ ,કેશોદ, માળીયા,માણાવદર ,મેંદરડા અને માંગરોળમાં એક એક કેસ નોંધાયો છે.

(1:00 am IST)