Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાથી ૧ દર્દીનું મોતઃ કોરાના પોઝીટીવના નવા ૮ કેસ

પોરબંદરઃ જિલ્લામાં કોરાનાથી એક પુરૃષ દર્દીનું મોત થયું છે જિલ્લામં અત્યાર સુધીમાં કોરાનાનો મૃત્યુ આંક ૪પ થયેલ છે. કોરાના પોઝીટીવના નવા ૮ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્યા પ૧૪ થઇ છે

(8:13 pm IST)