Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ધોરાજીમાં સતત ત્રીજા દિવસે નવરાત્રિના પર્વ ઉપર મેઘરાજાનું વિઘ્ન

મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતોની સાથે આમ જનતાની પણ પ્રભુ પાસે અને માતાજી પાસે વિનંતી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં સતત ત્રીજા દિવસે નવરાત્રિના પર્વ ઉપર મેઘરાજાનું વિઘ્ન નડ્યું છે

વીજળીના કડાકા સાથે ભારે વરસાદ આવતા ધોરાજીની તમામ ગરબીઓ બીજા દિવસે બંધ
મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતોની સાથે આમ જનતાની પણ પ્રભુ પાસે અને માતાજી પાસે વિનંતી  કરાઈ છે
ધોરાજી પંથકમાં સિઝન કરતાં ડબલ વરસાદ પડી ગયો હજુ વરસાદ ચાલુ  છે ભારે વરસાદને કારણે ખેડૂતો ફરી ચિંતામાં મુકાઈ ગયા છે

(7:18 pm IST)