Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,15,915 સેમ્પલ લેવાયા છે

(8:57 pm IST)