Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

પ્રથમ ડોઝ લેતા પત્રકાર દેવાભાઇ રાઠોડ

પ્રભાસપાટણ : પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ પત્રકાર દેવાભાઇ રાઠોડે લીધો હતો આ તકે ન.પા.ના પુર્વ ઉપપ્રમુખ અને હાલ સદસ્ય જયદેવભાઇ જાની અને ડો.કણસાગરાએ હાજરી આપેલ હતી. આ તકે ફરજપરના ડો.કણસાગરાએ જણાવેલ કે પ્રભાસપાટણ આરોગ્યકેન્દ્રમાં તા.૨૩-૩-૨૧થી કોરોના વેકસીન આપવાનું શરૂ થયેલ છે અને ૧૦ થી ૪ સુધી સતત આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને કોરોના વેકસીન આપવા માગે અલગ રૂમની વ્યવસ્થા કરેલ છે અને ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોએ આધારકાર્ડ અથવા ચુંટણીકાર્ડ સાથે લાવવુ અને રજીસ્ટર કરાવી અને કોરોના ડોઝ લેવો અત્યાર સુધીમાં ૭૦૦ થી વધુ લોકોએ કોરોના ડોઝ લીધેલ છે.

(11:44 am IST)