Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જેતપુરમાં કોરોના બેકાબૂ બનતા શનિ, રવી સંપૂર્ણ બંધ અને બાકીના દિવસોમાં સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી બંધ પાળશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર:::જેતપુરમાં કોરોના બેકાબૂ બનતો જતો હોય તેને અંકુશમાં લાવવા વેપારીઓએ આવકાર દાયક નિર્ણય કર્યો છે.

  શનિ, રવી સંપૂર્ણ બંધ અને બાકીના દિવસોમાં સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી બંધ પાળશે.

(1:13 pm IST)