Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 5 દર્દીઓના મોત :નવા 323 પોઝિટિવ કેસ : વધુ 314 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 5 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 323 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 314 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,53,277 સેમ્પલ લેવાયા

(6:18 pm IST)