Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 8 લોકોના મોત : નવા 514 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 260 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 230 કેસ ,જૂનાગઢ તાલુકામાં 36 કેસ, કેશોદમાં 44 કેસ,માળીયામાં 41 કેસ, માંગરોળમાં 37 કેસ,માણાવદરમાં 29 કેસ, વંથલી અને ભેસાણમાં 28-28 કેસ, વિસાવદરમાં 25 કેસ, મેંદરડામાં 16 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાએ વધુ 8 લોકોનો ભોગ લીધો છે આજે કોરોનાના નવા 514 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 260 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 514 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 230 કેસ ,જૂનાગઢ તાલુકામાં 36 કેસ, કેશોદમાં 44 કેસ,માળીયામાં 41 કેસ, માંગરોળમાં 37 કેસ, માણાવદરમાં 29 કેસ, વંથલી અને ભેસાણમાં 28-28 કેસ, વિસાવદરમાં 25 કેસ, મેંદરડામાં 16 કેસ  નોંધાયા  છે

(8:47 pm IST)