Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર : નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 33 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 5 કેસ, વંથલીમાં 3 કેસ, માળીયા, માંગરોળ અને વિસાવદરમાં 2 -2 કેસ ,ભેસાણ,,માણાવદર,અને મેંદરડામાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 33 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 37 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 5 કેસ, વંથલીમાં 3 કેસ, માળીયા, માંગરોળ અને વિસાવદરમાં 2 -2 કેસ ,ભેસાણ,,માણાવદર,અને મેંદરડામાં એક એક કેસ નોંધાયો છે

(7:59 pm IST)