Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જામનગરમાં શિયાળામાં વિદેશી પક્ષીઓનો નજારો :

 જામનગર : શિયાળુ પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે... શિયાળાની જમાવટ થતા જ દેશ-વિદેશથી આવતા પક્ષીઓનું મોટી સંખ્યામાં જામનગરના પક્ષી અભ્યારણ્ય અને આસપાસનાના જળપ્લવિત વિસ્તારોમાં આગમન થયું છે. ખાસ કરીને ગુલાબી પેણ (રોઝી પેલીકન) મોટી સંખ્યામાં આવી પહોંચતા અનેરો નજારો જોવા મળી રહ્યો છે વિશાળ કદનું એક પેણ દરરોજ ર૦ કિલોથી વધુ માછલી આરોગી જતું હોય પેણના સમુહની સામુહીક શિકારની ગતિવિધી નિહાળવાનો લ્હાવો અનેરો હોય છે. (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(1:05 pm IST)