Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કાલાવડઃ વડાપ્રધાન ઉંપર હુમલાના ષડયંત્ર સામે રોષ

 કાલાવડઃ ભારતીય જનતા પાર્ટી  દ્વારા ગઇકાલે સાંજે સરદાર પટેલ સાહેબની પ્રતિમા પાસે   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંજાબ પ્રવાસ દરમ્યાન હુમલાના ષડયંત્રના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં શહેર પ્રમુખ હસુભાઈ વોરા, મહામંત્રી મહેશભાઈ સાવલિયા, વિનુભાઈ રાખોલીયા, નગરપાલિકા  પ્રમુખ અજમલભાઈ ગઢવી, સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ઉંપસ્થિત રહ્યા હતા. પી.એમ પરના હુમલાના ષડયંત્ર સામે રોષ વ્યકત કરવામાં આવ્યો તે તસ્વીર.

 

(11:14 am IST)