Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પૂ. લાલબાપુનાં આર્શિવાદ લેતા રાઘવજીભાઇ પટેલ

રાજકોટઃ ઉંપલેટા - નજીકના ગધેથડ સંત શ્રી પૂ. લાલબાપુની તબીયતના ખબર અંતર પુછવા અને આશીર્વાદ લેવા ગુજરાત રાજયના પ્રધાન રાઘવજીભાઇ પટેલ, લોક સાહિત્ય કલાકાર દેવરાજભાઇ ગઢવી, રાજદીપસિંહ જાડેજા, હરિભાઇ ઠુંમર અને મહાનુભાવો પધાર્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

 

(11:39 am IST)