Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજુલાનાં ધારાસભ્ય અમરિશ ડેરની તબીયત ટનાટનઃ કોરોના નથીઃ મહેશ રાજપૂત

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ મંત્રી મહેશ રાજપૂતે સ્પષ્ટતા કરી છે કે રાજૂલાનાં ધારાસભ્ય અમરીશભાઇ ડેરની તબીયત એકદમ સારી છે. તેઓને કોરોનાં થયેલ નથી. જેની સર્વે જાહેર જનતાએ નોંધ લેવી.

(12:45 pm IST)