Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના વકર્યો : નવા 47 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના વકર્યો છે આજે જામનગર જિલ્લાના ગ્રામ્યમાં નવા 47 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 28 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,

(6:33 pm IST)