Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જામનગરમાં રણજીતસાગરમાં ન્‍હાવા પડેલા યુવકનું ડુબી જતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧ : જામનગરના રણજીતસાગર ન્‍હાવા પડેલા યુવકનું મૃત્‍યુ નીપજયું છે.
જામનગરના ખોજા નાકા બહાર રહેતા મતવા રઉફ ઈકબલભાઈ નામના યુવકનું રણજીતસાગરના પાણીમાં ડૂબી જતાં મૃત્‍યુ નીપજયું હતું. આ અંગેની જાણ થતાં ફાયર બ્રીગેડ અને સ્‍થાનિક લોકોએ યુવકના મૃતદેહને બહાર કાઢ્‍યો હતો અને આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા)

 

(11:18 am IST)