Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોરબીના લખધીરપુર ગામે મહિલાનો ગળેફાંસો ખાઈ આપધાત.

મોરબી તાલુકાના લખધીરપુર ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર ગામે રહેતા મંજુલાબેન મોહનભાઈ હડીયલ (ઉ.૩૯) કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(11:21 pm IST)