Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જામનગર નજીકના દડિયા ગામે આવતી કાલથી તારીખ 20 સુધી સ્વૈચ્છિક લોકડાઉન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર::: નજીકના દડિયા ગામે આવતી કાલથી તારીખ 20 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

        અહીં ગામ ની દુકાનો સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે ત્યારબાદ લોકડાઉન નું ચુસ્ત પાલન કરાવવામાં આવશે અને બહારના કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.તેમ સરપંચ અને ઉપસરપંચની યાદી માં જણાવ્યું હતું.

(4:22 pm IST)