Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઉના પોલીસ દ્વારા ગૌસેવા

ઉના : વાવાઝોડુ અને ભારે વરસાદ આવેલ અને રામનગર ખારામાં આવેલ ઉના,દેલવાડા, દીવ પાંજરાપોળની ગૌશાળામાં દિવાલ પડી જતા ૧૦૦ થી વધુ ગાયો મૃત્યુ પામી હતી. ઘાસના ગોડાઉનના પતરા ઉડી જતા ઘાસચારો પલળી ગયો હતો. બચેલી ગાયોને લીલી જુવારનો ચારો એક ટ્રેકટર ભરી ઉનાના પોલીસ ઇન્સપેકટર વિજયસિંહ ચૌધરી, ટ્રાફીક જમાદાર ધર્મેન્દ્રસિંહ, ભરતભાઇ રાઠોડ તથા પોલીસ પરિવારના જવાનો રૂબરૂ પાંજરાપોળમાં પહોચી ગાયમાતાને જાતે ચારો ખવરાવી જીવદયા કાર્ય કરેલ તે તસ્વીર.

(11:35 am IST)