Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 6 કેસ નોંધાયા : વધુ 19 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,95.894 સેમ્પલ લેવાયા છે

(6:21 pm IST)