Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોરબી : સાતમ–આઠમના તહેવારોને પગલે 15 થી 21 ઓગસ્ટ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે.

મોરબીમાં સાતમ આઠમના તહેવારને લઇ માર્કેટિંગ યાર્ડની કામગીરી 15 થી 21 ઓગસ્ટ સુધી બંધ રહેશે. હાલ તહેવારોને પગલે યાર્ડ દ્વારા મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર  આગામી તા.15થી 21 ઓગસ્ટ સુધી સાતમ–આઠમનો તહેવાર હોવાથી અનાજ વિભાગમાં રજા જાહેર કરી છે કરવામાં આવે છે. માલની આવક તથા હરરાજીનુ તમામ કામકાજ બંધ રહેશે. અને 22 ઓગસ્ટના રોજ તમામ જણસીની આવક ફરી રાબેતા મુજબ શરૂ કરાશે. આમ, જન્માષ્ટમી તહેવારને લઇ યાર્ડમાં 7 દિવસ સુધીનું મિની વેકેશન રહેશે.

(12:39 am IST)