Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જોડિયામાં તિરંગા યાત્રા

જોડિયા : આઝાદીના ૭૫મો અમૃત મહોત્સવ નિમિત્તે જોડિયાની સાંઈ વિદ્યા સ્કુલ દ્વારા હર ઘર તિરંગાના સુત્રોચ્ચાર સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સ્કુલ ના આચાર્ય, શિક્ષકોઓ,વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા. બે કિલોમીટર સુધી યાત્રા જોડિયાના મુખ્ય માર્ગો જોવા મળેલ.

(1:21 pm IST)