Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી અત્યાર સુધીમાં કુલ 3.68.392 સેમ્પલ  લેવાયા છે

(6:14 pm IST)