Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 35 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,14,396 સેમ્પલ લેવાયા છે 

(6:40 pm IST)