Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જુનાગઢ જીલ્લાના પરબધામમાં પૂ. કરશનદાસબાપુની અધ્યક્ષતામાં પ૧ કુંડી મહારૂદ્ર-ગુરૂ યાગનો પ્રારંભ

જુનાગઢઃ આજે શનીવારથી પરબધામ ખાતે પૂ.કરશનદાસ બાપુની અધ્યક્ષતામાં  વિશ્વ શાંતી અર્થે પ૧ કુંડી મહારૂદ્રયાગ અને ગુરૂયાગ યજ્ઞોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનું ૩ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં  ભાવીકો તથા સંતો-મહંતો ઉપસ્થિત રહયા છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:39 pm IST)