Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નહીં : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,74,930 સેમ્પલ લેવાયા છે

(6:31 pm IST)