Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 115 કેસ નોંધાયા : વધુ 117 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 117 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 16 છે, અત્યાર સુધીમાં કુલ 2,13,450 સેમ્પલ લેવાયા છે

(6:32 pm IST)