Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજને મોગરાના ફુલના શણગાર

 જામજોધપુરઃ સ્વામિનારાયણ મંદિરે બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને મોગરાના ફૂલના શણગાર કરવામાં આવ્યા હતા. અહીંના શાસ્ત્રી પૂ. રાધારમણસ્વામી તથા કોઠારી પૂ. જગતપ્રસાદદાસજી તેમજ અન્ય સંતોની ઉપસ્થિતિમાં વિશેષ પૂજન કરાયું અને હરિભકતો એ શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(11:45 am IST)