Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત

લીંબડી તાલુકાના રામરાજપર ગામે સેલાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડની 5 ગાયોના વિજળી પડવાથી મોત નિપજયું હતું ત્યારે રામરાજપર ગામના સરપંચ ના જણાવ્યા પ્રમાણે વરસાદ વરસતા એકાએક વિજળી ત્રાટકતા રામરાજપરના ભરવાડની 5 ગાયોના મોત નિપજયા

ત્યારે રામરાજપરના સરપંચ દ્વારા લીંબડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ પહેલા શિયાણી ગામે વીજળી પડી હતી ત્યારે આજે રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત નિપજયા હતા..

(11:29 pm IST)