Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો :નવા 34 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં15 કેસ ,જૂનાગઢ તાલુકામાં 2 કેસ, માણાવદરમાં 4 કેસ, કેશોદ,માળીયા અને માંગરોળમાં 3-3 કેસ, વિસાવદરમાં 2 કેસ, ભેંસાણ અને મેંદરડામાં 1-1 નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, આજે કોરોનાના નવા 34 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 34 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં15  કેસ ,જૂનાગઢ તાલુકામાં 2 કેસ, માણાવદરમાં 4 કેસ, કેશોદ,માળીયા અને માંગરોળમાં 3-3 કેસ, વિસાવદરમાં 2 કેસ, ભેંસાણ અને મેંદરડામાં 1-1 નોંધાયો છે 

(8:51 pm IST)