Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પોરબંદરમાં ત્રણ નંબરનું સિગ્નલ: સુભાષનગર વિસ્તારના આવેલા બંદર પર માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

પોરબંદરના સમુદ્રમાં પવન ફુંકાતા ભારે વરસાદની શક્યતાએ જીએમબીએ સાંજે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. સુભાષનગર વિસ્તારના આવેલા બંદર પર માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના દર્શાવતું સિગ્નલ લગાવ્યું છે

(12:51 am IST)