Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢમાં સૌપ્રથમ કોરોનાની મહામારીમાં લોકો માટે સેવાકાર્ય કરતી ૫૧ જેટલી સંસ્થા તેમજ પાંચ વ્યકિતઓનું મરણોતર સેવા સન્માન

જૂનાગઢ : શહેર ની ૫૧જેટલી સંસ્થાનું ગાયત્રી મંદિર જૂનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કોરોના વોરિયર્સનું વિવિધ સંસ્થાઓનું સેવા સન્માન સંતશ્રી હરિહરાનંદ બાપુ સંતશ્રી મહાદેવ ભારતીબાપુ ભારતી આશ્રમ જૂનાગઢ સંત શ્રી દલપતગિરી બાપુ શિવ નિકેતન આશ્રમ બ્રહ્મા કુમારીના ભાવના દીદી તથા ઋષિરાજ આશ્રમના મહેશ્વરી માતાજી દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું તેમજ મરણોત્ત્।ર સન્માન માં અંધ કન્યા છાત્રાલયના મેં.ટ્ર. સ્વ સી જે ડાંગર,સદભાવ મુંબઈ ટ્રસ્ટ ના પ્રતિનિધિ સ્વ રમેશભાઈ શેઠ,ગાયત્રી મંદિરના ટ્રસ્ટી સ્વ ચંદ્રકાન્ત જોષી, તેમજ અગ્રણી વેપારી મર્હુમ યાકુબ ભાઈ મેમણનું સંત શ્રીઓ દ્વારા સન્માન કરેલ આ ઉપરાંત ધારા સભ્ય શ્રી ભીખાભાઇ જોષી,નાગભાઈ વાળા, જિલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળના પી. એમ.આટોદરિયા નરસિંહભાઇ વાઘેલા, કાંતિભાઈ કીકાણી,ચેતનાબેન મિશ્રાણી, પરાગભાઇ કોઠારી, જગદીશભાઈ વસાવડા, આશિષભાઈ રાવલ,ઉપલા દાતાર ના ઉમેશભાઈ બટુક બાપુ સંજયભાઈ પંડ્યા, સુશીલાબેન શાહ, વીરાભાઇ મોરી, રજનીભાઇ શાહ,દિલીપભાઈ ઠાકર, રાજેશ્વરી બેન,વિશ્વ હિન્દૂ પરિષદ હિરેન ભાઈ રૂપારેલિયા,કિરીટભાઈ દીક્ષિત, ઓન્લી ઇન્ડિયન, જયદીપભાઈ ધોળકિયા, પરેશભાઈ ડોબરીયા, સલીમભાઇ ગુજરાતી, જીતભાઈ તેરૈયા, પરેશભાઈ બાટવીયા, અભયભાઈ ચોકસી,લલિતભાઈ દોશી, મધુકરભાઈ શેઠ, ભાવેશભાઈ ભોગાયતા, ડો. પાર્થ ગણાત્રા, ડો. ચિરાગ બેન ગોસાઈ, યતીનભાઈ કારિયા, કિશોરભાઈ ચોટલીયા મનોજભાઈ સોલંકી, જયશ્રી બેન કેશરીયા,વિગેરે ૫૧ સંસ્થાઓનું સન્માન સંતશ્રીઓ દ્વારા કરવામાં આવેલ હતું. આકાર્યક્રમને સફળ બનાવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, ઊપ પ્રમુખ અરવિંદભાઈ મારડિયા, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર,મનીષભાઈ લોઢીયા નાથાભાઈ સીલુ, મુકેશગીરી મેઘનાથી, પ્રવીણભાઈ જોષી,કે કે ગોસાઈ, મનોજભાઈ સાવલિયા કેતનભાઈ નાંઢા, વિગેરે લોકોએ જહેમત ઉઠાવેલી હતી. ગાયત્રી પરિવાર ચેરી. ટ્રસ્ટ દ્વારા વિના મુલ્યે સેવા આપવામાં આવી હતી.

(1:15 pm IST)