Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

દ્વારકામાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો : ૬૨ વર્ષના વૃધ્ધનું મોત

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો છે.

દ્વારકામાં રહેતા રસિકભાઇ રમેશચંદ્ર ઠાકર (ઉવ.૬૨)નો કોરોના લક્ષણો સાથે જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

જ્યાં તેમના સેમ્પલો લઇને પરિક્ષણ કરવામાં આવતા કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો.

જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:43 pm IST)