Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ઘાંટવડમાં પૂ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

જુનાગઢ : ગિર સોમનાથ જીલ્લાના કોડીનાર નજીક આવેલ ઘાંટવડશ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા જન્માષ્ટમી પર્વે ગતરાત્રે ધામધુમ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ખૂબ ભાવમાં આવી પૂ. ઇન્દ્રભારતીબાપુ નંદઘેર આનંદ ભૈયાના કિર્તન સાથે ઝૂમી ઉઠયા હતાં જે તસ્વીરમાં નજરે પડે છે.

(2:29 pm IST)