Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

જામનગરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : બપોરે 3 વાગ્યા સુધીમાં નવા 42 પોઝીટીવ કેસ : કુલ કેસની સંખ્યા 1029 થઇ : 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદી મુજબ આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં નવા 42 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 1029 થઇ છે આજે વધુ 10 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે

(5:49 pm IST)