Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નવનિયુકત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા

જામનગર જીલ્લામાં ત્રણ ગામોમાં પાણીમાં ફસાયેલા લોકોને તાત્‍કાલીક સલામત સ્‍થળે પહોંચાડોઃ કલેકટરને સુચના આપી

ગુજરાતના નવા મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા ૩ ગામોના અને પાણીમાં ફસાયેલા ૩૫ જેટલા લોકોને તાત્‍કાલિક સહાય પહોંચાડી સલામત સ્‍થળે ખસેડવા અને એરલિફ્‌ટ કરવાની વ્‍યવસ્‍થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે.

 

(11:48 am IST)